પ્રાર્થના ને આત્માનો ખોરાક કહેવામા આવે છે. કોઇ પણ શાળાની તમામ પ્રવૃતિઓનો ખ્યાલ તેના પ્રાર્થના કાર્યક્રમ પરથી આવી જતો હોય છે. અમારી શાળાના પ્રાર્થના કાર્યક્રમ એવો બાળભોગ્ય હોય છે કે કોઇ પણ બાળકને શાળાએ આવવું ગમે. પ્રાર્થના કાર્યક્રમ બાળકો માટે ભારણ બનવાને બદલે આનંદદાયક બનાવવાનો પ્રયાસ અમારા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રાર્થનાઓ ડાઉનલોડ કરો
જીવન અંજલી થાજો......
ઓમ તત સત શ્રી.......
વૈષ્ણવ જન તો તેને........
No comments:
Post a Comment